Gujarat Times

જૂન 13, 2025 (June 7 - June 13, 2025) મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani Advertising Sales Hervender Singh Circulation Manager Shailesh Parikh California Correspondent Subhash Shah Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155 Edison NJ 08820 Copyright © 2025, Gujarat Times સિંધુનાં પાણી અને કાશ્મરનો પ્રદેશ પ હલગામમાં પાકિસ્તની આતંકીઓએ કરેલા હત્યાાંડ પછી વડા પ્રધાન મોદીએ પાકિસ્તની આતંકવાદ ખતમ કરવાની દિશામાં – સિંધુ નદીનાં જળ વિતરણની સમજૂતી સ્થગિત સસ્પન્ કરવાની જાહેરાત કરી હતી. આતંકનો અંત આવે નહીં ત્યા સુધી સમજૂતી સસ્પન્ રહેશે એવો ભારતનો નિર્ય તાત્કાલિ અમલમાં મુકાયો અને ઓપરેશન સિંદૂરે પાકિસ્તનના ઘરમાં ઘૂસીને આતંકી અડ્ડ સાફ – ખેદાન મેદાન કરી નાખ્ય. પણ પાકિસ્તની અને તેના દ્વરા પ્રેરિત આતંકવાદનો અંત આવ્ય ન ી. ઊલટું ભારત ઉપરના આતંકી હુમલાખોરોના આકા-કે અબ્બ જનરલ મુનિરે તો શરીફ સરકારને દબાવીને બઢતી ખૂંચવી લીધી. ફિલ્ માર્લ બની બેઠા છે. આપણને સીધી ધમકી છે કે આતંકનો અંત ન ી - પણ વધુ ગંભીર આતંકી હુમલા શે! આતંકના નવા આક્રણ સામે ભારત સાવધાન અને સજ્જ છે. આતંકના જવાબમાં આપણા નિશચિત ગંભીર હુમલાની જાણ વિશ્વના દેશોને કરવામાં આવી છે. વડા પ્રધાન મોદીએ તાજેતરમાં ગુજરાત- કચ્ અને ગાંધીનગરમાં ઇશારો કરી દીધો છે. એમણે કહ્ય કે સિંધુ – જળ કરાર હજુ તો આપણે સસ્પન્ કર્યા છે ત્યા પાકિસ્તનને પરસેવા છૂટયા છે. બીજું – વર્ ૧૯૪૮માં વડા પ્રધાન નેહરુ હતા અને એમની નારાજગી હોવા છતાં ઉપરવટ જઈને નાયબ વડા પ્રધાન સરદાર પટેલે ભારતીય સેના મોકલી અને કાશ્મર બચાવ્યુ પણ પછી નેહરુએ યુનાઈટેડ નેશન્માં ફરિયાદ કરી તે ી ભારત બંધાઈ ગયું – આજની કાશ્મર સ્થિતિ માટે નેહરુ જવાબદાર છે – હવે તો વડા પ્રધાન નરેનદ્ર મોદી છે – ત્રજા પક્ષની દખલનો પ્રશ્ન જ ન ી. સિંધુનાં જળની સમજૂતી ‘સસ્પન્’ ઈ તેનો અ એવો ન ી કે પાકિસ્તનનો જળપ્રવાહ – તાત્કાલિ રોકી દેવાય. આમ છતાં પાકિસ્તન જાણે છે કે તેની ખેતી સૂકાઈ જાય, પીવાનાં પાણી માટે પણ વલખાં મારવાનો વખત આવી શકે છે! તે ી ધમકી આપે છે કે પાણી બંધ કરશો તો અમે તમારા શ્વાસ બંધ કરીશું! આ ધમકી પાકિસ્તની અવામને આશ્વાસન આપવા માટે છે! પણ ભારત ‘સિંધુ સમજૂતી’માં સુધારા કરવા માગે છે. સુધારા અનિવાર્ છે કારણ કે ૧૯૬૦માં સમજૂતીની ચર્ચા અને સહીસિક્ક કરનારા ઇજનેરો હતા અને તત્કલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કરારને મંજૂરી આપી હતી. એમની સામે કોઈ હરફ ઉચ્ચરી શકે નહીં. નેહરુએ ૧૯૪૮માં કાશ્મરી પ્રદેશ પાકિસ્તનમાં જવા દીધો તે પછી ૧૯૬૦માં સિંધુ નદીના ૮૦ ટકા પાણી પાકિસ્તનને મળે એવી ઉદારતા બતાવી! એટલું જ નહીં, પણ કાશ્મરમાં જે બંધ – ડેમ બંધાયા હતા તેના તળિયામાં સફાઈ કરીને કાદવ સાફ કરવાની મનાઈ હતી! ડેમના દરવાજા ખોલવાના નહીં – જે ી કાદવ – કચરો ત્યા ભરાયા કરે અને ઉપરવા ી આવતાં જળનો સંગ્રહ ઈ શકે નહીં. આવી સ્થિતિ છેલ્લા ૬૦ વર ી છે! પાકિસ્તન તરફી કાશ્મરીઓને હવે ભાન વું જોઈએ કે પાકિસ્તન એમને તરસે મારવા માગે છે! સિંધુ નદીનાં જળની જે ટકાવારી કાશ્મરને મળવી જોઈએ તે પણ મળી ન ી. ચિનાબ નદીમાં બંધાયેલા બાગલિહાર અને સલાલ જળવિદ્યુ પ્રોજેક્ પણ બેકાર પડ્ય છે. પાણી ઉપરાંત જળવિદ્યુનો લાભ પણ મળ્ય નહીં. પાકિસ્તન સાે ેલી સમજૂતી અને કરારમાં જળ વહેચણીમાં વિવાદના નિરાકરણ માટે ત્ણ સ્રની જોગવાઈ છે. પહેલાં બંને દેશોના સિંધુ નદી પ્રકલ્ના કમિશનરો મળે. ત્યા સમાધાન ાય નહીં તો વિશ્વ બેન્ એક તટસ્થ નિષ્ણાની નિમણૂં કરે અને આખરે ઇન્રનેશનલ કોર્ ઓફ આર્બિટ્રશન, હેગ ખાતે વિવાદ લવાદી માટે જાય. આ લાંબી પ્રક્રિાનો લાભ પાકિસ્તને ઉઠાવ્ય છે! વાસ્વમાં આ કરાર ૧૯૬૦માં ા ત્યરે તેમાં મૈત્રભાવ અને બે પાડોશીઓના સારા સંબંધનો કરારના પાયામાં જ ઉલ્લખ ો છે પણ આ ભાવનાનો આધાર જ પાકિસ્તને તોડી નાખ્ય છે. તે ી હવે નવેસર ી સુધારા ાય અને દ્વપક્ષી – વાટાઘાટ ાય. પાકિસ્તન ત્રજા પક્ષને વચમાં લાવવા માગે છે તે સ્વીાર્ ન ી. બીજું, ભારત બંધ – ડેમ બાંધવા માગે તે અંગે પણ ‘આમ કરાય – અને આમ કરાય નહીં’ એવી શરતો છે તે ઉડાવી દેવી જોઈએ. નવેસર ી કરાર વા જોઈએ. આપણી નદીઓનાં જળ આપણને મળે નહીં એ કેવો ન્યા? કેવા કરાર? પાકિસ્તન ચીનના ખોળામાં બેઠું છે તે ી ચીનમાં પણ સિંધુ નદી ઉપર ડેમ બાંધવાની ચર્ચા ાય છે પણ આ વિશે કોઈ માહિતી ન ી અને આવી શક્યા ન ી. આવા કોઈ ડેમની જરૂર ચીનને ન ી ત્યરે શા માટે – માત્ ભારતને મૂંઝાવવા માટે આમ કરે? અલબત્ત, બ્રહ્મપુત્ ઉપર વિશાળ બંધની તેની યોજના છે તેનો ભારતે વિરોધ પણ કરયો છે. આતંક અને સિંધુનાં જળ અંગે પણ સામે – સામે બેસીને નવેસર ી કરાર શે. આ માટે પાકિસ્તન પાસે સમય ઓછો છે – ભારતનો હા ઉપર છે! નેહરુના શાસનકાળમાં કાશ્મરનો પ્રદેશ અને સિંધુનાં જળ આપણે ગુમાવ્યા છે – વડા પ્રધાન મોદીએ પાકિસ્તનને સાફ જણાવ્યુ છે કે લોહી અને જળ એકસાે વહી શકે નહીં. આતંક અને સિંધુનાં જળ કરારમાં કોઈ ત્રજા પક્ષની દખલ નહીં ચાલે. વડા પ્રધાન મોદીએ કાશ્મરનો કેટલોક વિસ્તર. જે અત્યરે POK તરીકે ઓળખાય છે તે – નેહરુએ સરદાર પટેલની સલાહ સ્વીારી નહીં તે ી – પાકિસ્તનમાં છે – ઇતિહાસનું આ પ્રકરણ પણ ભારતની યુવા પેઢી જાણતી ન ી – અત્ર આ માહિતી આપી છે ઃ આઝાદી પછી પાકિસ્તને કાશ્મર હડપી લેવા માટે આતંકી હુમલો કરયો હતો. સાદા વેશમાં પાકિસ્તની લશ્રના સૈનિકોએ સરહદે ી પ્રયાણ કરી હતી. શ્રનગર અને અન્યત વીજળી પુરવઠો કાપી નાખીને અંધારપટમાં લૂંટફાટ અને મહત્તનાં મ ો ઉપર કબજો જમાવવાનું કાવતરું હતું. આપણી – ભારતીય સેના મોકલવામાં વિલંબ ો. પણ તત્કલીન નાયબ વડા પ્રધાન સરદાર પટેલે એરફોર્ના ડાકોટા-નાનાં વિમાનોમાં સેના મોકલી અને શ્રનગર ા અત્યરે જે કાશ્મર છે તે પ્રદેશ બચી ગયો, આપણી સેનાના જનરલ એસએમ નાગેશે એમના પુસ્તમાં ઘણી માહિતી આપી છે. ‘આપણા સેનિકોએ કદી બરફ જોયો ન હતો અને બરફના રણમાં દુશ્ન સાે લડવાનું હતું. કામચલાઉ સમજૂતી ા પછી પાકિસ્તને વારંવાર ઘૂસણખોરી અને હુમલા કર્યા હતા.’ વિશ્વના ઇતિહાસમાં કાશ્મરમાં સૌપ્ર મ આતંકી હુમલા શરૂ ા હતા! આઝાદી સાે ભારતના ભાગલા પડ્ય. કાશ્મરમાં હિન્દ રાજા હરિસિંહ (ડો. કરણસિંહના પિતા) હતા. ૧૯૪૭ના ઓક્ટોર મહિનામાં પૂંચ વિસ્તરમાં મુસ્લમોએ બળવો કરયો. રાજા હરિસિંહની નાનીઅમ ી સેના નાકામિયાબ હતી. આ દરમિયાન રાવલપિંડીમાં હિન્દ-શીખોની કત્લઆમ શરૂ ઈ તેના પડઘા જમ્મમાં પણ પડ્ય. આઝાદી પછી હરિસિંહ અલગ-સ્વંત્ રહેવા માગતા હતા અને ભારત ા પાકિસ્તન સાે ‘જૈસે ે ’ની સ્થિતિ માટે કરાર કરવા માગતા હતા. પાકિસ્તને તરત સહી-સિક્ક કરીને કાશ્મરના તાર-ટપાલ ખાતાનો કબજો લઈ લીધો. અનાજ પુરવઠો આપવાની સમજૂતી ોડા જ દિવસમાં ભુલાઈ ગઈ! આ અરસામાં પાકિસ્તની સરહદે ી સશસ્ત ઘૂસણખોરો હુમલા કરીને ભાગી જતા હતા. હરિસિંહે પાકિસ્તની વડા પ્રધાનને તાર – સંદેશા મોકલ્ય, જવાબ કોણ, શા માટે આપે? ૨૨મી ઓક્ટોર, ૧૯૪૭ના રોજ મુઝફરાબાદમાં કાશ્મરી સેનાની છાવણી કચડી નાખીને હજારો પઠાણ- પશ્તન ઘૂસણખોરો શ્રનગર ભણી આગળ વધી રહ્ હતા. કાશ્મરી સેનાના મુસ્લમ સૈનિકો પણ ઘૂસણખોરો સાે ભળી ગયા – ડોગરા સૈનિકોની સંખ્ય નજીવી હતી. ભારતીય સંરક્ષણ ખાતાના ‘સત્તાવાર યુદ્ધ ઇતિહાસ’ અનુસાર ઘૂસણખોરીનો પ્લન સિફ્તથી તૈયાર ો હતો અને અમલ પણ વ્યહ મુજબ હતો. મોટર માર્ ઉપર કબજો મેળવીને આગળ વધતા પઠાણો પાસે રાઇફલો ઉપરાંત લાઇટ મશીનગનો પણ હતી અને ૩૦૦ શહેરી ખટારા હતા. પાકિસ્તન કહે અમારે કાંઈ લેવાદેવા ન ી! પણ પાકિસ્તનના મેજર જનરલ અકબર ખાન લિખિત પુસ્ત ‘રેઇડર્ ઓફ કાશ્મર’ ા અન્ પુસ્તોમાં પાકિસ્તની કાવતરાના પુરાવા છે. બે મહિના ઓડવાન્માં – પહેલાં જ પ્લન તૈયાર ો હતો – ઓપરેશન ગુલબર્! ૨૬-૨૭ ઓક્ટોરે બારામુલ્લમાં હુમલો ો. સેન્ જોસેફ કોન્વન્ અને હોસ્પટલ લૂંટ-ફાટ કરીને ખતમ કરી હતી. પાકિસ્તની સેના આવે તે પહેલાં એડવાન્ પારટી તરીકે પશ્તન પઠાણ ટોળકીઓને મોકલાઈ હતી. આની પાછળ પાકિસ્તની વ્યહ – ચાલબાજી હતી. નો - વેસ્ ફ્રન્ટઅર પ્રોવિન્માં અલગ પશ્તુનસ્તનની માગણી અને લડતને ભુલાવીને ભારત તરફ મોકલવાનો પ્લન હતો. – આ ઘૂસણખોરોને શ્રનગર આવતા રોકવા માટે બ્રિગેડિયર રાજિંદર સિંઘ (રાજ્ની સેનાના વડા હતા) માત્ ૨૦૦ ડોગરા સૈનિકો સાે મોરચા ઉપર લડ્ય અને ઉરી નદીનો પુલ ઉડાવી દીધો જે ી દુશ્ન આગળ વધે નહીં. આ જંગમાં રાજિંદર સિંઘ શહીદ ા. કાશ્મરી નાગરિક મકબૂલ શેરવાનીએ ઘૂસણખોરોને શ્રનગરના બદલે અલગ – દિશા બતાવી હતી - જોકે પાછળ ી દુશ્નોએ મકબૂલને ફાંસીએ લટકાવ્ય. પઠાણોને લૂંટફાટમાં વધુ રસ હતો તે ી શ્રનગર પહોંચ્ય નહીં એવો વસવસો સરદાર ક્યમ ખાન – જે પાછળ ી પાકિસ્તની અંકુશ હેઠળના કાશ્મરના પ્રમુખ બન્ય – એમણે વ્ક્ કરયો. આખરે હરિસિંહે ભારતના નાયબ વડા પ્રધાન સરદાર વલ્ભભાઈ પટેલની સલાહ – સૂચના મુજબ કરાર કર્યા અને નેહરુની નામરજી છતાં સરદારે ચાર ડાકોટા વિમાન દ્વરા સેના મોકલી અને આઠમી નવેમ્રે શ્રનગરની સલામતી સંભાળી પણ આ દરમિયાન પાકિસ્તની સેનાએ વિધિસર આક્રણ કર્ુ હોવા ી લડાઈ ચાલુ રહી. નેહરુએ યુનાઈટેડ નેશન્માં ફરિયાદ કરી – ૩૧મી ડિસેમ્ર, ૧૯૪૮ની રાત્ર યુદ્ધવિરામ ો અને ૫મી જાન્યઆરી ૧૯૪૯ના રોજ યુદ્ધવિરામની શરતો નક્ક ઈ. ભારતીય સેનાને સમય અને છૂટો હા મળ્ય હોત અને નેહરુ યુનાઈટેડ નેશન્માં ગયા હોત નહીં તો આજે કાશ્મરની ભૂગોળ અને ઇતિહાસ અખંડ હોત... ભારતે – આઝાદી મેળવી એ ગાળામાં બલૂચિસ્તને નેહરુને પત્ લખીને ભારતમાં ભળી જવાની – જોડાવાની ઑફર કરી હતી પણ તેનો અસ્વીાર ો અને તે પછી પાકિસ્તની લશ્રે બલૂચિસ્તન ઉપર આક્મણ કર્ુ. પાકિસ્તની અત્યચાર સામે બૂલચી લોકોએ બળવો પોકારયો છે અને લડી રહ્ છે! અફઘાનિસ્તનના (સરહદના ગાંધી) ખાનઅબ્દલ ગફારખાન તો ભારતના મિત્ હતા. ગાઢ સંબંધ હતા. આઝાદી પછી ભારતના મહેમાન પણ બન્ય હતા – છતાં રાજદ્વરી સંબંધ વિકસાવાયા નહીં! અત્યરે ચીન સાે દુશ્ની છે પણ માઓ અને યુએનલાઈએ નવી દિલ્હની મુલાકાત દરમિયાન મૈત્રની ઑફર કરી હતી જે નેહરુએ સ્વીારી નહીં. આખરે ચીના તિબેટમાં ઘૂસીને કબજો જમાવી રહ્ય હતું ત્યરે સરદાર પટેલે નેહરુને જગાડવા – પત્ર પણ લખ્ય છતાં વ્યર્! ગાંધી પરિવાર – સોનિયાજી, રાહુલ અને પ્રિયંકા ા રોબર્ વડરાએ બીજિંગની મુલાકાત લઈને ત્યાના એકમાત્ શાસક પક્ષ સાે મૈત્ર કરાર કર્યા હતા તે ફોટા જાણીતા વકીલ મહેશ જેઠમલાણીએ ટીવી ચૅનલમાં બતાવ્ય પણ આજ સુધી આ મૈત્ર કરારની વિગત ગાંધી પરિવારે જાહેર કરી ન ી! આવા જ કરાર પાકિસ્તનના ભુતો ફેમિલી અને એમના પક્ષ સાે ા હોવાની ચર્ચા છે! પાકિસ્તનને સમ ન અને સહાય આપનાર તુર્કની એક કંપની ભારતનાં વિમાન મ ોએ સર્વિસ પ્રોવાઇડર – કર્તા-હર્તા છે અને ભારત સરકારે તાજેતરમાં તેના કૉનટ્રક્ રદ કર્યા છે તે ી મામલો કોર્માં છે પણ આ દરમિયાન એવા રિપોર્ વાયરલ ા છે કે શ્રમતી સોનિયા ગાંધી જ્યરે પણ વિદેશ જાય છે ત્યરે નવી દિલ્હીથી નહીં પણ બેગલુરુ ી જ જાય છે! ત્યા વીવીઆઈપી સુવિધા મળે છે! આ બાબતે નજીકના ભવિષ્માં વધુ પ્રકાશ પડશે એમ લાગે છે! (સાભાર: જન્ભૂમિ દૈનિક) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com - કુન્ન વ્યાસ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=