Gujarat Times
મે 16, 2025 (May 10 - May 16, 2025) મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani Advertising Sales Hervender Singh Circulation Manager Shailesh Parikh California Correspondent Subhash Shah Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155 Edison NJ 08820 Copyright © 2025, Gujarat Times હિન્દુ - મસ્લિમ નાઇટેડ ફ્રન્ પ હેલગામમાં પર્ટકો - હિન્દુઓ ઉપર પાકિસ્તની આતંકવાદી હમલો અને હત્યઓ શા માટે થઈ? આઝાદી અને ભારતના ભાગલા પછી કાશ્મર ઉપર કબજો જમાવવા, ખૂંચવીને ાકિસ્તનમાં ભેળવી દેવાનં સપનં તો ક્યરનં રોળાઈ ગં છે. વારંવાર લડાઈ કરીને પાકિસ્તની શાસકો અને લશ્રે નાક કપાવ્યા છે, તેથી ઇસ્લમ ખતરે મે હૈ - નં સૂત્ર શરૂ થં , પણ હવે હિન્દુઓને જ શ્ન ગણીને હમલા થઈ રહ્ય છે. પાકિસ્તની જાસૂસી એજન્સ આઈએસઆઈ ભારતને તોડવાના પ્રયાસ કરે છે! પાકિસ્તની લશ્રના વડા અસીમ મનીરે સોળમી એપ્રિલે એમની બાજીનાં પત્ત જાહેરમાં ખોલી નાખ્યા: ભારતના ભાગલા ધર્ના આધારે થયા છે. આ ટુ નેશન થિયરીનો છેદ 1971 - 72માં બાંગલાદેશમાં ઊડી ગયો. પશચિમ પાકિસ્તનની જોહકમી અને જલમ સામે પૂર્ પાકિસ્તનના મસ્લમોએ બળવો કરયો અને ભારતની મદદથી બાંગલાદેશનો જન્ થયો. ભારતે ધર્ના આધારે અલગ રાષ્ટ્ર - ટુ નેશનની થિયરી ખોટી ઠરાવી. આ ઘાવ પાકિસ્તનને છાતી અને દિમાગ સોંસરવો લાગ્ય હતો અને આખરે બાંગલાદેશના રાજકીય નેતાઓ સામેના અસંતોષનાં કારણે પાકિસ્તને સત્પલટો કરાવ્ય અને કહ્યું હવે એક નહીં, બે પાકિસ્તન ભારત સામે છે! પાકિસ્તની લશ્રના જનરલ મનીર મોહમ્મ અલી ઝિણાનો નવો અવતાર બનીને હીરો બનવા માગે છે તેથી ટુ - નેશન થિયરીનં રટણ કરીને ભારતને તોડવાનાં સપનાં જોઈ રહ્ય છે! પણ બલૂચિસ્તન - સિંધમાં મસ્લમ બહમતી હોવા છતાં ઇસ્લમાબાદ સામે લોકો જંગે ચડયા છે અને અલગ થવાની માગણી કરી રહ્ય છે. ટુ નેશનમાંથી કેટલા થશે? ત્રણ, ચાર? અને પાકિસ્તને પચાવી પાડેલાં કાશ્મર વિસ્તરમાં તો 'પંજાબી પાકિસ્તન સામે બળવો જ છે.' બાંગલાદેશમાં હિન્દુઓની કત્લઆમ થઈ તેની પાછળ પણ પાકિસ્તન છે. ભારતમાં હિન્દુ પ્રજા અને હિન્દુ શાસકો વિરદ્ધ હિંસા ભડકાવવાનો પ્લન પણ નવો - આજકાલનો નથી. બાબરીની ઘટના, સાબરમતી આશ્રમ ટ્રેનમાં આગની ઘટના પહેલાં જ હિન્દુ ઉપર હમલા અને હત્યઓ થઈ છે. મંબઈમાં સિરિયલ બોમ્ ધડાકા, દરિયામાંથી ઘૂસી આવેલા આતંકવાદીઓએ નિર્દષ નાગરિકોની કરેલી કત્લઆમ - કાશ્મર લેવા માટે ન હતી, પણ હિન્દુઓની કતલ કરવા માટે હતી. વેરની વસૂલાત માટે હતી. હિન્દુઓની હત્ય અને મંદિરો, યાત્રા અને પર્ટકો ઉપર હમલા કરીને ભારતમાં હિન્દુઓને ઉશ્કરવાના પ્રયાસ ્ફળ ગયા છે. મનીરનં સપનં આપણા મંગેરીલાલનાં હસીન સપના જેવં છે - 1947ના ભાગલા વખતે કોમી રમખાણ અને કત્લઆમ થઈ હતી તેની યાદ અને `એક્ન રિપ્લ' કરવા માગે છે! પણ યોગ્ જવાબ મળી ગયો છે - ઓવૈસી કહે છે - ઉનકે ઘર મે ઘૂસો ઔર બૈઠ જાઓ - અડ્ડ જમાવો... જાવેદ અખ્ર પણ કહે છે : કાશ્મરીઓ તો પાકિસ્તનની મરાદ - કાશ્મરને લૂંટવાની - અત્યચાર કરવાની - પારખી ગયા છે. ભારતને નકસાન, પાયમાલ કરવા માટે બોમ્ હમલા થયા અને પંજાબમાં જર્નાઇલસિંઘ ભીંડરણવાલાનો ઉપયોગ કરયો. જો કે, ઈન્દરા ગાંધીએ અકાલી દળને અંકુશમાં લેવા, પડકારવા માટે ભીંડરણવાલાને ઊભો કર્યા પછી પાકિસ્તને લાભ ઉઠાવ્ય અને ભારતથી અલગ થવાની માગણી હિન્દુ - શ્ની બની ગઈ. હિન્દુ - વિરોધી લડત અને હિંસાચારમાં કેટલા હિન્દુ મર્યા તેના આંકડા ચોંકાવનારા છે. ગજરાતનાં અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદી આક્રમણ - વર્ 2002માં 33 હિન્દુના જાન લેવાયા. દેશના ખૂણેખૂણે હિન્દુઓ ઉપર હમલા થયા છે. કૃષિકાયદા સધારા વખતે પંજાબના કિસાનોએ દિલ્હ ઉપર 'આક્રમણ' કર્ુ તેમાં વિદેશીઓ જોડાયા હતા. મસ્લમ - શીખ ભાઈભાઈનાં સૂત્રો ગાજ્યા અને મોદીવિરોધી ભાષણો થયાં, હોર્િંગ લાગ્યા. લાલ કિલ્લ ઉપરથી તિરંગો ગાવીને અલગ ઝંડો રકાવાયો - છતાં મોદીએ પોલીસને સૂચના આપી હતી કે લાઠીચાર્ પણ નહીં. પંજાબમાં રીથી ભીંડરણવાલા ઊભા થાય નહીં તેની આ સાવધાની હતી. નાગરિકત્ ધારાના સધારા વિરોધી આંદોલન અને તો ાન-હલ્ડ પણ થયાં. હિન્દુઓની હત્ય થઈ, પણ કોમવાદી હિંસા પ્રસરે તે પહેલાં સ્થિત કાબૂમાં લેવામાં આવી. અયોધ્યમાં ભવ્ - દિવ્ રામમંદિર નિર્માણ, પ્રયાગરાજમાં સનાતન સમદ્ર, વારાણસીમાં કાશીવિશ્વનાથ મંદિર પરિસરનં નવનિર્માણ - આવા ધાર્મિક પ્રસંગોની ઘટમાળમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બનં હોવા સામે વેરવૃત્ વધતી ગઈ. નરેનદ્ર મોદીએ તીન તલાકમાં રાહત આપ્ય પછી મસ્લમ મહિલાઓની ખશી અને પાસમંદા - પછાત મસ્લમોના લાભારથે લેવાતાં પગલાં - સબ કા સાથ અને વિશ્વાસ, સબ કા વિકાસના ળ મળવાં લાગ્યા ત્યરે સ્થાપિ હિતો અને પાકિસ્તનને ડર લાગ્ય કે પગ નીચેથી ધરતી ખસકી રહી છે. અવિશ્વાસનં વાતાવરણ હં તેવામાં વક કાનૂનમાં સધારા - ખરડાનો વિવાદ શરૂ થયો. વિવાદ પ્રોપરટી માટે છે - ધર્ - મજહબમાં દખલ નથી - પણ દેશભરમાં સરકાર સામે દેખાવો - વિરોધ શરૂ થયો. પશચિમ બંગાળમાં ભ્રષ્ટાચારથી ધ્યન હટાવવા મ ાબાદમાં હિન્દુવિરોધી હલ્ડ થયાં. કોંગ્રસ અને અન્ વિપક્ષોએ મસ્લમ વોટ બેન્માં ખાતાં સલામત રાખવા રાજકારણ શરૂ કર્ુ. દેશભરમાં રાજકીય વિરોધમાં - હિન્દુ - મસ્લમ સામસામે આવી ગયા હોય એવાં દૃશ્ શરૂ થયાં ત્યરે પાકિસ્તનને નવી આશા જાગી કે હવે સમય પાક્ય છે તેથી આતંકવાદી હમલા શરૂ કરવાનો પ્લન અમલમાં મૂક્ય. આ માટે કાશ્મરમાં મોકળું મેદાન મળ્યું. કાશ્મર પસંદ કરવા માટે નિશાના ઉપર હિન્દુ પર્ટકો હતા. અસીમ મનીરનો આદેશ, જાહેરસભામાં મળ્ય હતો - હિન્દુઓ આપણાથી અલગ છે - કા ીર છે. અલ્લહતાલાએ પાકિસ્તન આપ્યું છે - વગેરે. આ શબ્દ આતંકવાદીઓ માટે આદેશ હતા, તેથી પર્ટકોનાં નામ અને ધર્ પૂછીને ઠાર કરવામાં આવ્ય. પાકિસ્તનની ગણતરી એવી હતી કે ભારતમાં લઘમતી - મસ્લમો સામે હવે હિન્દુ - કોમવાદી હલ્ડો થશે, દેશભરમાં ે લાશે અને ભારત વિશ્વમાં બરબાદ - બદનામ થશે. ચીનની ગણતરી અને આશા હશે કે ભારતને ઔદ્યોગક મૂડીરોકાણ નહીં મળે. પાંચ ટ્રિલિયન ઇકોનોમીનં સ્પ્ રોળાશે... પણ પાકિસ્તનનં આ સ્પ્ પણ રોળાઈ રહ્યું છે! ભારતમાં રાજકીય પક્ષોએ મોદી સરકારને સમર્ન આપીને 'એકતા - નાઇટેડ ફ્રન્'ની ખાતરી આપી છે. ભૂતકાળમાં દરેક વખતે કોંગ્રસે ભારત સરકાર અને ભારતીય સેનાની સિદ્ધિ - સ ળતા સામે શંકાની આંગળી ઊંચી કરી હતી. આ વખતે આપણી એજન્સઓની કચાશ, આતંકવાદી પ્લન પકડવામાં ્ફળતાની ટીકા કરી છે અને સરકારે તે સ્વકારી, પણ છે, તેથી ભારત સરકાર જે નિર્ય કરે તેને સંપૂર્ સમર્નની જાહેરાત કરી છે. રાજકીય મોરચાની એકતાથી પણ વધ મહત્તની - મજબૂત એકતા મસ્લમ નેતાઓએ બતાવી છે. નેતાઓ ઉપરાંત આમઆદમી પણ પાકિસ્તનને ખતમ કરવાની માગણી કરે છે. ભાજપ અને હિન્દુ નેતાઓએ પણ ભારતના મસ્લમોને દોષ આપ્ય નથી. ઉશ્કરણી કરી નથી. વડાપ્રધાન મોદીએ બિહારની જાહેરસભામાં આતંકવાદીઓ અને તેના 'આકા'ને પાતાળમાંથી શોધીને સજા કરવાની ઘોષણા કરી, પણ પહેલગામમાં 'પર્ટકો'ની હત્ય થઈ એમ કહ્યું, પણ 'િહન્દુ' ઓળખ વાપરી નથી. આતંકવાદી પાકિસ્તનની ગેમ ્ફળ કરવા માટે આ જરૂરી હં . સંઘ પરિવારના મોવડીઓ ભાગવત અને દત્ત્રય હાસબલે પણ 'પર્ટકો' શબ્ વાપરયો, તે યોગ્ હં . અલબત, આમજનતાનો આક્રોશ સોશિયલ મીડિયામાં વ્ક્ થયો કે જાતિ - ધર્ પૂછીને ખરીદી કરો - પણ આંદોલનનં સ્રૂપ થં નહીં. ઓવૈસીએ તો પાકિસ્તની આતંકવાદીઓ માટે કુત્, કમીને, હરામઝાદે જેવા વિશેષણ વાપરીને વા-મસ્લમ, વાવર્ને સ્પષ્ સંદેશ આપ્ય છે. રાજકીય એકતા મોરચાથી વધ મજબૂત મોરચો - હિન્દુ - મસ્લમ નાઇટેડ ફ્રન્ છે : પાકિસ્તનને આ જવાબ છે, પડકાર છે. (સાભાર: જન્ભૂમિ દૈનિક) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com - કુન્ન વ્યાસ પાકિસ્તની જાસૂસી એજન્સ આઈએસઆઈ ભારતને તોડવાના પ્ર ાસ કરે છે! પાકિસ્તની શ્રના વડા અસીમ મનીરે સોળમી એે એમની બાજીનાં પત્ત જાહેરમાં ખો ી નાખ્યાં: ભારતના ભાગ ા ધર્ના આધારે થ ા છે. આ ટુ નેશન રીનો છેદ 1971 - 72માં બાંગ ાદેશમાં ઊડી ગ ો. પશચિમ પાકિસ્તનની જો કમી અને જ મ સામે પૂર્ પાકિસ્તનના મસ્લિમોએ બળવો કર્યો અને ભારતની મદદથી બાંગ ાદેશનો જન્ થ ો. ભારતે ધર્ના આધારે અ ગ રાષ્ટ્ર - ટુ નેશનની રી ખોટી ઠરાવી. આ ઘાવ પાકિસ્તનને છાતી અને દિમાગ સોંસરવો ાગ્યો હતો અને આખરે બાંગ ાદેશના રાજકી નેતાઓ સામેના અસંતોષનાં કારણે પાકિસ્તને સત્પ ટો કરાવ્યો અને કહ્ુ હવે એક નહીં, બે પાકિસ્તન ભારત સામે છે! પાકિસ્તની શ્રના જનર મનીર મોહમ્મ અ ી ઝિણાનો નવો અવતાર બનીને હીરો બનવા માગે છે તેથી ટુ - નેશન રીનં રટણ કરીને ભારતને તોડવાનાં સપનાં જોઈ રહ્ છે! પણ બૂ ચિસ્તન - સિંધમાં મસ્લિમ બ મતી હોવા છતાં ઇસ્લામાબાદ સામે ોકો જંગે ચડ ા છે અને અ ગ થવાની માગણી કરી રહ્ છે.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=