Gujarat Times

જાન્યુઆરી 17, 2025 (January 11 - January 17, 2025) મંતવ્ 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani Advertising Sales Hervender Singh Circulation Manager Shailesh Parikh California Correspondent Subhash Shah Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Tel: (714) 505-0590 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155 Edison NJ 08820 Copyright © 2025, Gujarat Times ચૂંટણીનાં રાજકારણમાં રેવડીનાં સ્થને હવે દાન-દક્ષિણા...! આ મ આદમીના નેતા અરવિંદ કેજરીવાલ હવે હિન્દુ ધર્રક્ષકની ભૂમિકામાં છે! દિલ્હમાં મંદિરોના પૂજારી અને ગરદ્વરાઓના ગ્રથીઓને વચન આપ્યું છે કે સત્ત મળે તો એમને માસિક માનધન આપવામાં આવશે. આ પહેલાં મમતા બેનરજીએ બંગાળમાં મલ્લ - મૌલવીઓને માસિક 'પેન્ન' આપવાની શરૂઆત કરી હતી, તેમાંથી કેજરીવાલે પ્રરણા લીધી અને દિલ્હમાં મૌલવીઓને પેન્ન આપવાની શરૂઆત કરી, પણ છેલ્લા દોઢ - બે વર્થી આ પેન્ન બંધ છે. કેજરીવાલના શીશમહેલ સામે મૌલવીઓએ ધરણાં કર્ાં અને 'પગાર' ચૂકવવાની માગણી કરી. પગાર - પેન્ન તો બાજએ રહ્ય, કેજરીવાલે મલાકાત પણ આપી નહીં! હવે રાજકારણનો રંગ ફરીથી પલટાઈ રહ્ છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપે ફરીથી સત્ત મેળવી. કોંગ્રસી મોરચાના નકલી સેક્યુલરવાદનો રકાસ થયો. જનતાએ જાકારો આપ્ય તે પછી હવે બિહાર અને દિલ્હ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેમાં ધર્ - સનાતન ધર્ અને જાતિવાદ ચર્ચા - ચૂંટણીનાં કેનદ્રમાં રહેશે એમ સ્પષ્ જણાય છે. સત્ત અને ચૂંટણીનાં રાજકારણમાં કેજરીવાલ માહેર હોવાથી એમણે પવન પારખી લીધો છે. એમનો હિન્દુતરફી વ્યહ દિલ્હની ચૂંટણીમાં પ્રોગ છે. કોંગ્રસ અને અન્ પક્ષો પણ દિલ્હમાં ચૂંટણી પ્ચાર અને પરિણામ જોઈને ફરીથી વ્યહ નક્ક કરશે. વિપક્ષોની ધારણા એવી છે કે હવે ભવિષ્યની ચૂંટણીમાં - જ્યરે થાય ત્યરે ખરી - ભાજપને ધર્વાદ વધ નહીં ફળે. સંઘ પરિવારના વડા મોહન ભાગવતને પરિવારનાં મખપત્ર - સાપ્તાહક 'પાંચજન્'નં સમર્ન મળ્યું છે કે ચૂંટણીનાં રાજકારણમાં મંદિરને લાવવાની જરૂર નથી! કોંગ્રસના નેતાઓ ભાગવતથી ખશ છે! હિન્દુ સમદાયમાં અને વોટ બેન્માં મતભેદ અને મનભેદ થવાની આશા -શક્તા જોઈ રહ્ છે. પ્શ્ન એ છે કે ચૂંટણીનાં રાજકારણમાં જનતાને 'રેવડી' વહેચ્ય પછી હવે સરકારી તિજોરી ઉપર ભાર વધી રહ્ છે, ત્યરે ધર્સ્ળોના સંચાલકોને 'માનધન' આપવાના કીમિયા અન્ રાજ્યમાં પણ શરૂ થશે ? અને કેજરીવાલને દિલ્હના મતદારો 'સર્ટિફિકેટ' - સત્ત આપશે? રાજરમતમાં ધર્નો કેવો દરપયોગ થાય છે, તેનં ઉદાહરણ દિલ્હમાં મળે છે. દિલ્હનાં - કામચલાઉ - મખ્યપધાન આતિશીએ ગવર્રને પત્ર લખીને જણાવ્યું છે કે દિલ્હમાં ઘણાં ધર્સ્થનો તોડી પાડવાના - ધ્સ્ કરવાના પ્સ્તાને તમે - રાજ્પાલે મંજૂરી આપી છે. આ ધર્સ્થનોમાં અ. જા. સમાજને આસ્થ છે. એમની ધાર્મિક લાગણી દભાશે તેથી આપને અનરોધ છે કે આ પ્સ્તાનો અમલ નહીં થવો જોઈએ. 'આપ'ના નેતા મખ્યપધાનના પત્રને પ્રસિધિ આપવામાં આવી અને અ. જા. સમાજમાં પ્ચાર શરૂ થયો! ગવર્રે આ પત્ર અને કોઈ પ્સ્તાને મંજૂરી આપવામાં આવી હોવાની વાતને રદિયો આપ્ય અને આક્ષેપ કરયો કે મખ્યપધાન નિમ્ કક્ષાનં રાજકારણ કરે છે. કોઈપણ મંદિર, મસ્જદ, ચર્ અથવા અન્ ધાર્મિક સ્થનો તોડી પાડવાનો પ્શ્ન જ નથી. કોઈ ફાઇલમાં આવી નોંધ પણ નથી. વાસ્તમાં દિલ્હની ચૂંટણીમાં 'આપ'નાં ભવિષ્યનો પ્શ્ન છે. ભાજપ આક્રમક છે, ત્યરે 'આપ' દ્વરા અ. જા. સમાજની વોટ બેન્ને ભડકાવવા માટે આવો પત્ર લખવામાં આવ્ય છે. ભાજપને અ. જા. સમાજનં સમર્ન મળે છે તે તોડવા માટે આવો કીમિયો અજમાવાયો છે! આપણા દેશમાં ચૂંટણીની શતરંજમાં ધર્ને એક પ્યદં બનાવાઈ રહ્ છે. અયોધ્યનં રામ મંદિર ચૂંટણીનો મદ્દ ન હતો, લોકોની ભાવના - શ્રદ્ધનો સવાલ હતો, પણ વિરોધ પક્ષોને શંકા હતી - ખાતરી પણ હતી કે રામ મંદિરનો મદ્દ ભાજપને મદદગાર બનશે. આથી જ સપ્રમ કોર્માં કપિલ સિબ્લે - ચકાદો લોકસભાની ચૂંટણી પતી જાય તે પછી જ આપવાની માગણી કરી હતી! ભૂતકાળમાં ગજરાત વિધાનસભાની ચૂંટણી વખતે રાહલ ગાંધી હિન્દુત્ના પ્રશ્ન મોદી સાથે હરીફાઈ - સ્પર્માં ઊતર્યા. ગલી ગલીએ મંદિરોમાં દર્ન આપ્યા - અથવા કર્ાં! જનોઈધારી બ્રહ્મણનો અવતાર ધારણ કરયો! સવાયા હિન્દુ બનવાના પ્રાસ કર્યા... સેક્યુલરવાદને બરખો પહેરાવ્ય. આવા તમામ પ્રાસ પછી સત્ત મળી નહીં. આ દરમિયાન તામિલનાડુના મખ્યપધાનના રાજકુમાર - ઉદયનિધિએ સનાતન ધર્ ઉપર જાહેરમાં ટીકા - પ્હાર કરીને જિહાદ શરૂ કરી. ડીએમકે સરકારમાં કોંગ્રસ ભાગીદાર છે અને ભાજપ સામેની લડાઈમાં સાથીપક્ષ છે તેથી સનાતન ધર્ ઉપરના પ્હાર - 'સમાજનં કેન્ર છે, નાબૂદ કરો'- કોંગ્રસની મંજૂરી હશે - તેથી જ વિવાદ જાગ્ય ત્યરે 'મૌન' વ્રત પાળવામાં આવ્યું! અને પછી ઈન્ડ મોરચામાં ડીએમકેના 'હાથ' પકડીને ઊભા રહ્! સનાતન ધર્ સામેના જંગ - જિહાદની આ શરૂઆત હતી. હવે સેક્યુલરવાદને રજા ઉપર ઉતારીને ફરીથી હિન્દુત્ તરફ વળી રહ્ છે. યોગાન ોગ પ્રાગરાજમાં મહાકુંભ પર્ છે અને તેની તૈયારી અને પ્ચાર વિશ્વભરમાં થઈ રહ્ છે - પાકિસ્તન પછી બાંગલાદેશમાં હિન્દુઓની કત્લઆમથી ભારતમાં હિન્દુ સમદાય વ્યગ છે - ઉગ્ છે. આ લાગણીનો પડઘો રાજકારણ ઉપર પડે - ચૂંટણી હોય ત્યરે પ્ચાર થાય તે પણ સ્વભાવિક છે. યોગીએ કહ્ુ બટેગે તો કટેગે - અને મોદીએ સૂત્ર સધારીને એકતા ઉપર ભાર મૂક્ય. આમ, હવે મિજાજ બદલાયો છે. બીજીબાજ, આરબ દેશોમાં મોદીનાં માન - પાન વધ્યા છે અને પાકિસ્તનની હાલત બદતર થઈ રહી છે. ભારતમાં વક્ પ્રપરટી અને કાયદામાં સધારા થઈ રહ્ છે તે ચૂંટણીલક્ષી નથી, છતાં જ્યરે - જ્યા ચૂંટણી હોય ત્યા તેની અસર દેખાય છે. પરાતન મંદિરોની ખોજ અને ખોદકામનો વિરોધ થાય છે, તેનાં પરિણામે પણ હિન્દુ - સનાતન ધર્મઓની જાગૃતિ અને ભાવના ભડકે છે. ધર્નો વિવાદ ઉત્ર ભારતથી દક્ષિણ ભારત જે દેવભૂમિ કહેવાય છે ત્યા પણ વિસ્તયો છે. કેરળમાં આધ્યાત્ક ગર અને સમાજસધારક શ્રીનારાયણ ગર - સનાતન ધર્ના ઉપાસક કે પ્ચારક ન હતા એં નિવેદન મખ્યપધાન પિનારાઈ વિજયને કર્ુ છે - એક જાતિ, એક ધર્ અને એક ઈશ્વરમાં માનતા, મનાવતા ગર સનાતની ન હતા અને વર્ણાશ્રમનો વિરોધ કરયો હતો એમ કહ્ુ છે. આ નિવેદન પછી કેરળમાં વિવાદ વધ્ય છે. ભાજપના પૂર્ સાંસદ અને કેનદ્રમાં પ્ધાન મરલીધરને - જેઓ હિન્દુ 'ઈઝવા' સમાજના અગ્ણી છે, એમણે મખ્યપધાનની ટીકા કરી છે અને કહ્ુ છે - ડીએમકે નેતા ઉદયનિધિનં સમર્ન હોવાથી મખ્યપધાન કેરળમાં સનાતન ધર્ સામે વિરોધ ભડકાવી રહ્ છે! આ દરમિયાન કેરળમાં ઘણાં મંદિરોમાં પ્રેશ કરતી વખતે પર ોએ શર્ - ખમીસ કાઢી નાખવાનો નિયમ છે, હવે તે રદ કરવાની હિમાયત થઈ રહી છે અને તેમાં શ્રીનારાયણ ગરનં નામ આગળ ધરાય છે. શ્રીનારાયણ ધર્ પરિપાલન યોગમ દ્વરા સધારાની હિમાયત થાય છે ત્યરે મખ્યપધાને પણ આ સધારાનં સમર્ન કર્ુ છે અને અન્ - ત્રાવણકૌર ગર ા ર દેવસ્થન બોર્, જે મોટાભાગનાં મંદિરોનં સંચાલન કરે છે, તેના તરફથી અલગ અલગ મંદિરોના સંચાલકોને યોગ્ નિર્ય લેવાની છૂટ આપવામાં આવી છે. કેરળમાં માર્ક્સાદી સરકાર 'સેક્યુલર' છે અને સનાતન ધર્ બાબતના વિવાદમાં હસ્તક્ષપ કરે છે! (સાભાર: જન્ભૂમિ દૈનિક) પ્રતભાવઃ yourgujarattimes@gmail.com - કુન્ન વ્યસ દિલ્હીનાં - કામચલાઉ - મુખ્યપ્રધાન આતિશ એ ગવર્રને પત્ર લખ ને જણાવ્યું છે કે દિલ્હીમાં ઘણાં ધર્સ્થનો તોડ પાડવાના - ધ્સ્ કરવાના પ્રસ્તવને તમે - રાજ્યપાલે મંજૂર આપ છે. આ ધર્સ્થનોમાં અ. જા. સમાજને આસ્થ છે. એમન ધાર્મિક લાગણ દુભાશે તે આપને અનુરોધ છે કે આ પ્રસ્તવનો અમલ નહીં થવો જોઈએ. 'આપ'ના નેતા મુખ્યપ્રધાનના પત્રને પ્રસિદધિ આપવામાં આવ અને અ. જા. સમાજમાં પ્રચાર શરૂ ો! ગવર્રે આ પત્ર અને કોઈ પ્રસ્તવને મંજૂર આપવામાં આવ હોવાન વાતને રદિ ો આપ્યો અને આક્ષપ કર્યો કે મુખ્યપ્રધાન નિમ્ કક્ષનું રાજકારણ કરે છે. કોઈપણ મંદિર, મસ્જિ, ચર્ અથવા અન્ય ધાર્મિક સ્થનો તોડ પાડવાનો પ્રશ્ન જ ન . કોઈ ફાઇલમાં આવ નોંધ પણ ન . વાસ્વમાં દિલ્હીન ચૂંટણ માં 'આપ'નાં ભવિષ્યનો પ્રશ્ન છે.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=