Gujarat Times
November 24, 2023 નવેમ્બર 24, 2023 મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani Advertising Sales Hervender Singh Circulation Manager Shailesh Parikh California Correspondent Subhash Shah Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website www.gujarattimesusa.com Chicago Bureau 2652 West Devon Ave., Suite B Chicago, IL 60659 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Tel: (714) 505-0590 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155 Edison NJ 08820 Copyright © 2023, Gujarat Times નૂતન આશા સાથે નૂતન વર્નો પ્રરંભ દીપોત્સવ વર્માં એક વખત આવે છે: અંધકાર ઉપર વિજય મેળવતા દીપકનો પ્રકાશ વિક્રમ ંવતનાં વર્ને પ્રકાશમય કરે છે. દિવાળીના ઉત્સવની તૈયારી માટે ઘરમાં કચરાની ાફૂ ફી કરીને સ્ચ્તા અભિયાન - આપણો રિવાજ અને ંસ્કૃતિ છે. સ્ચ્તા, નવી આશા, શુભેચ્છ અને વિશ્વાસ ાથે નૂતન વર્માં પ્રવેશ કરીએ છીએ. અંધકારથી પ્રકાશ તરફનું પ્રયાણ - યાત્ર શરૂ થાય છે. ામાજિક ઉત્સવની જેમ રાષ્ટ્રય પર્, લોકશાહીની ચૂંટણી પાંચ વરષે આવે છે. લોકશાહીનો ચૂંટણી ઉત્સવ પણ અંધકાર અને ાફૂ ફીનો અવ ર છે. રાજકીય હવા - વાતાવરણમાં વ્યપેલાં 'પ્રદૂષણ'ને પણ ાફ કરવાની જવાબદારી માત્ ન્યયતંત્ની નહીં, જનતા - વિશેષ કરીને મતદારોની છે અને આ માટે એમને વિશેષ ત્ત - મતાધિકાર - ંવિધાને આપ્યા છે. અલબત્, આઝાદીનાં અમૃતવર્ અને અમૃતકાળમાં જનતા જાગૃત છે. અનેક પ્રલોભનો અને કુપ્રચારનું પ્રદૂષણ - મુખ્ દૂષણ છે, ત્યરે લોકશાહીનાં ' મુદ્રમંથન'માંથી મળનારાં અમૃત: ત્તનું અપહરણ થાય નહીં અને રાષ્ટ્રહત તથા વિકા માટે લામત રહે, તે માટે ાવધાની અનિવાર્ છે. આવી ાવધાની ચૂંટણીમાં અનિવાર્ છે. દીપોત્સવી માત્ પ્રકાશનો ઉત્સવ છે. તેમાં ધ્વન - અવાજનો ઉમેરો થયો. તેમાં શ્રદ્ધ કરતાં આનંદ મેળવવાનું મહત્ત વિશેષ છે. દશેરાના વિજયઉત્સવમાં રાવણદહનનો પ્રં ગ પણ આનંદ - ગમ્ત ાથે જ્ઞન આપવા માટે છે, પણ આનંદના અતિરેકનાં કારણે ધ્વન ાથે ધૂમ્ર -ધુમાડાએ પર્યાવરણને પ્રદૂષિત કર્ુ છે. અલબત્, આ પ્રદૂષણ માટે માત્ દિવાળીના ફટાકડા જવાબદાર નથી. ફટાકડાનો ધુમાડો બે - પાંચ - પંદર દિવ અ ર કરે છે, પણ પંજાબ - હરિયાણાનાં ખેતરોમાં 'પરાલી' બાળવાનાં કારણે દિલ્હ ઉપર પ્રદૂષણનું આક્રમણ થાય છે. આ નવી વાત નથી. દાયકાઓથી થાય છે, પણ તેનો કાયમી ઉપાય - ઈલાજ હજી મળ્ય નથી! મહાનગર મુંબઈ માટે આ અનુભવ નવો છે. વિકા ની ઉતાવળ અને અતિરેક પણ છે. કોસ્લ રોડ જરૂરી છે. રહેઠાણો માટે બાંધકામ જરૂરી છે તો આયોજન પણ અનિવાર્ છે. મહાનગરની કાયાપલટ થઈ રહી છે. ખાનગી વાહનોની ં ખ્ય વધી રહી છે - પણ આયોજન અને નિયંત્ણનો અભાવ છે, ાથે શા ન - તંત્ની બેદરકારી પણ જવાબદાર છે. પર્યાવરણનું પ્રદૂષણ રોકવા, ુધારવાની દિશામાં હવે જરૂરી પગલાં - ન્યય તંત્ની સક્ યતાથી લેવાઈ રહ્ય છે તેનું પરિણામ આવવાની આશા રાખીએ. રાજકીય - પર્યાવરણ - વ્વસ્થમાં જે પ્રદૂષણ વ્યપક બન્યુ છે, તેની ચિંતા વધુ કરવાની જરૂર છે. રાજકારણમાં ભ્રષ્ટાચારની ચર્ચા, વિવાદ નવો નથી, પણ હવે ભ્રષ્ટાચાર ામે પગલાં લેવાઈ રહ્ય છે, તે નવાં જરૂર છે! આમાં વધુ ગંભીર બાબત એ છે કે નેતાઓનો ભ્રષ્ટાચાર જગજાહેર છે, પણ હવે જનતાને ભ્રષ્ટાચારી બનાવવાની સ્પર્ શરૂ થઈ છે: રેવડી બજાર! મતદારોને વચનોનાં બહાને પ્રલોભનો અપાઈ રહ્ય છે. 'લોકોક્ત - અને લોકપ્રિય' વચ્ચ તફાવત દેખાતો નથી. અગાઉ મતદાનના દિવે ધોતી - ાડી વહેચાતી અને દારૂની દુકાનો ખોલવામાં આવતી હતી. હવે તો મહિલાઓને મા ક પેન્ન, ગે ન્રમાં બ ડી અને વીજળીના દર - બિલમાં પણ મોટી રાહત અપાય છે. વધુ ગંભીર બાબત - રકારી કર્ચારીઓને 'જૂની પેન્ન' યોજનાના લાભ આપવાની શરૂઆત થઈ છે. વ તીના માત્ ચાર ટકા કર્ચારીઓના વોટ લેવા માટે 96 ટકા લોકોને આર્થિક અન્યય થાય છે, તેની પરવા કોઈને નથી! 'ભારત જોડો' યાત્ર થઈ. લોકતંત્ બચાવવાની વાત થઈ અને 'ઈન્ડયા'નાં નામે મંચ ઉપર નેતાઓ ભેગા થયા, પણ ૌનાં મનમાં અને વ્યહમાં ત્ત હતી અને છે. તેથી જ, મંચ - માંચડો હવે તૂટી રહ્ છે. વાસ્વમાં જનતાનો વિશ્વાસ આ ત્તલક્ષ નેતાઓમાં તૂટી રહ્ છે અને લોકતંત્માં આ શુભ ચિહ્ન નથી. વિપક્ હોવો જોઈએ અને સિદ્ધાંતવાદી, નહીં કે માત્ ત્ત ભક્ષ! આ નેતાઓએ ૌથી વધુ નુક ાન લોકશાહીને કર્ુ છે. વિદેશોની ધરતી ઉપરથી ભારતની બદનક્ષ કરી છે. ત્ત મેળવવા માટે માત્ ભાષાનો, આક્ષપો અને નિત નવા મુદ્દ -નુ ખા અજમાવાયા છે. રામનું નામ બદનામ કરીને હનુમાન ચાલી ાના પાઠ થયા છે. ેક્યલરવાદનાં નામે હિંદુત્ ામે દુશ્ની ભડકાવાઈ છે. નાતન ધર્ વિરોધી ભાષણો, પ્રચાર અને અભિયાન ંવિધાનની સ્વક છે? ધર્નાં નામે અધર્ આચરાય છે. આ તમામ નુ ખા નિષ્ફળ ગયા પછી હવે જાતિવાદની વ ગણતરી અને 65થી 75 ટકા અનામતની માગણી ઉઠાવાઈ છે. પછાત અને અતિપછાત જાતિઓના ઉત્ર્ને બદલે નેતાઓને 'વોટ બેન્'ની ચિંતા છે. આ રીતે ભારત 'જોડવા'ના પ્રયા છે કે પછી તોડવાના? ભાગલા પાડો અને રાજ કરો? ચૂંટણી વચનો અને પ્રલોભનો ભાજપે પણ આપ્યા છે. અમલની જવાબદારીનું ભાન રાખીને વચનો આપવાં જોઈએ. ુ પ્રીમ કોરટે ચૂંટણી - ઘોષણાપત્ર અને વચનોની વાસ્વિક્ત અમલની શક્તા તપા વા ઉપર ભાર મૂક્ય છે, પણ તેનો અમલ કોણ કરશે? નેતાઓ - ંદ ભ્ય અને વિધાન ભ્યની ગુનાખોરી ામે તાકીદે કાનૂની કાર્વાહીનો આદેશ ુપ્રીમ કોરટે આપ્ય છે, તેનો અમલ અને પરિણામની આશા રાખીએ. આજે રોજગારી અને ભાવવધારાના મોરચે રકાર સક્ ય છે. કોવિડ પછી વિશ્ના મોટાભાગના વિક ત દેશોમાં પણ અર્તંત્ર બેહાલ છે. ભાવવધારાની મસ્ય યુરોપમાં પણ છે અને અધૂરાંમાં પૂરું યુક્રેન પછી 'ઈઝરાયલ - હમા યુદ્નાં કારણે વિશ્નાં અર્તંત્ર હાલક - ડોલક છે, ત્યરે ભારતનું અર્તંત્ લામત અને સદ્ધર છે. ઘણુ વિદેશી મૂડીરોકાણ ચીનથી સ્ળાંતર કરીને ભારત આવી રહ્ય છે, કારણ કે ભારતની રાજકીય સ્થરતા અને સદ્ધર - આર્થિક નીતિ વિશ્વાસપાત્ છે. ઔદ્યોગક વિકા ાથે રોજગારીનાં ક્ષેત વધી રહ્ય છે. ામાન્ - આમઆદમીને પણ ખાતરી છે કે મેરા દેશ બદલ રહા હૈ! ભાવવધારાને નિયંત્ણમાં રાખવા માટે અનાજની નિકા ઉપર નિયંત્ણ અને કઠોળની આયાતનું આયોજન વ્વસ્થત થાય છે. કોવિડ દરમિયાન રોજગાર ગુમાવનારા લોકોને રાહત આપવા ઘઉં - ચોખાની અન્નસહાય આપવામાં આવી હતી. હવે આ વ્વસ્થ 81 કરોડ લોકોને આગામી પાંચ વર્ ુધી મળશે. મોંઘવારી ામે આ મજબૂત કવચ છે. દરમિયાન, લોકશાહીને પ્રદૂષિત કરતા નેતાઓના ભ્રષ્ટાચાર ામે હવે ખત પગલાં લેવાઈ રહ્ય છે. વિપક્ની ફરિયાદ છે કે ચૂંટણી વખતે ઈડી અને ીબીઆઈનો દુરુપયોગ થઈ રહ્ છે! અલબત્, ચૂંટણીમાં લોકશાહીને નાણાંશાહી બનાવતા નેતાઓ ઉપર દરોડા પડે નહીં તો ક્યરે પડે? ભ્રષ્ટાચાર અબજોનો હોય અને ચૂંટણીપર્ને ભ્રષ્ટ કરવા માગતા હોય - રાજકીય સ્થરતા અને દેશની પ્રતિષ્ઠાની બદનક્ષ થતી હોય, ત્યરે આ પ્રદૂષણને ખતમ કરીને નૂતન વર્ ઉપરાંત અમૃતકાળને વધાવવાનો આ ુવર્ અવ ર છે. આજનો દીપોત્સવ અંધકાર અને ધ્વન પ્રદૂષણ ઉપર વિજય મેળવવા માટે છે. ધ્વન પ્રદૂષણ માત્ ફટાકડાથી નહીં, નેતાઓના ચૂંટણી પ્રચાર - કુપ્રચારથી પણ થાય છે. ત્ત માટે પ્રલોભનો અને અનામતનાં બહાને રાષ્ટ્રય - ામાજિક એકતા તોડવાના જે પ્રયા થાય છે, તેનાથી અવિશ્વાસનું વાતાવરણ ય છે. આ ંજોગોમાં શ્વાસ અને વિશ્વાસની કટોકટી છે, પણ આત્વિશ્વાસ અને આત્મનિર્ર, નિર્ય ભારતનો વિજય નિશચિત છે. રાષ્ટ્માં અને વિશ્માં અશાંતિ જાગી, ભડકી ઊઠી છે, ત્યરે શાંતિ માટે ઈશ્રને પ્રાર્ના કરીએ: વિક્રમનું નવું વર્ ામાજિક શાંતિ, રાષ્ટ્રય એકતા અને મૃદ્ધ આપે. પ્રિય વાચકોને દીપોત્સવી અને નૂતન વર્ની હાર્દિક શુભેચ્છ. ઓમ સર્વે ભવન્ત ુખિન: સર્વે ન્ત નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્ન્ત મા કશચિત દુ:ખ ભાગ્વેત ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: (લેખક જન્મૂમિ જૂથના તંત્ર છે) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com - કુન્દન વ યાસ આજનો દીપોત્વ અંધકાર અને ધ્નિ પ્દૂષણ ઉપર વિજય મેળવવા માટે છે. ધ્નિ પ્દૂષણ માત્ર ફટાકડાથી નહીં, નેતાઓના ચૂંટણી પ્ચાર - કુપ્ચારથી પણ થાય છે. સત્ત માટે પ્લોભનો અને અનામતનાં બહાને રાષ્ટ્રય - સામાજિક એકતા તોડવાના જે પ્યાસ થાય છે, તેનાથી અવિશ્વસનું વાતાવરણ સર્જાય છે. આ સંજોગોમાં શ્વસ અને વિશ્વસની કટોકટી છે, પણ આત્મવશ્વસ અને આત્નિર્ર, નિર્ય ભારતનો વિજય નિશચિત છે. રાષ્ટ્માં અને વિશ્માં અશાંતિ જાગી, ભડકી ઊઠી છે, ત્યરે શાંતિ માટે ઈશ્રને પ્રાર્ના કરીએ: વિક્રમનું નવું વર્ સામાજિક શાંતિ, રાષ્ટ્રય એકતા અને સમૃદધિ આપે. પ્રય વાચકોને દીપોત્વી અને નૂતન વર્ની હાર્દિક શુભેચ્છ.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=